600 વર્ષ સુધી નહીં બગડે ઘી!
ખેડા જિલ્લાના રઢુ ગામમાં કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
Click Here
Click Here
અહીં 600 વર્ષ જૂનું ઘી સચવાયેલું છે. જે હજું સુધી બગડ્યુ નથી.
Click Here
Click Here
આ ઘીમાં જીવાત કે ફુગ લાગતી નથી.
Click Here
Click Here
અહીં 650 માટીના માટલામાં આ ઘી સાચવીને રાખેલું છે.
Click Here
Click Here
આ ઘીના જથ્થામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે.
Click Here
Click Here
આ ઘીના જથ્થાને ક્યારેય મંદિરની બહાર લઈ જવામાં આવતું નથી.
Click Here
Click Here
આ સાથે તેનો ઉપયોગ ફક્ત મહાદેવના ગર્ભસ્થાનમાં બે અંખડ જ્યોતને પ્રજવલ્લિત કરવા થાય છે.
Click Here
Click Here
શ્રાવણ મહિનામાં મંદિરમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે.
Click Here
Click Here
જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે, છતાં પણ વધારો અટકાવી શકતો નથી.
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...