એક બદલાવથી બમણું ઉત્પાદન
ભરુચ જિલ્લામાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ વધ્યું છે.
Click Here
Click Here
અંકલેશ્વરના ખેડૂત ભરતભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.
Click Here
Click Here
ખેડૂતને રાજ્ય સ્તરે કેળની ખેતીમાં સફળ ખેડૂતનો એવોર્ડ પણ મળ્યો છે.
Click Here
Click Here
ખેડૂત ભરતભાઈએ કેળના મહાલક્ષ્મી જાતના પ્લાન્ટ મંગાવ્યા છે.
Click Here
Click Here
જેમાં તેઓને 40 કિલો કરતાં પણ વધારે વજન ઘરાવતી લૂમ મળી છે.
Click Here
Click Here
આ કેળાની લૂમનો વજન સામાન્ય કરતાં ઘણો વધારે હોય છે.
Click Here
Click Here
ખેડૂત ભરત પટેલે જણાવ્યું કે, તેઓ દર 2 મહિને ખેતીમાં નવતર પ્રયોગ કરે છે.
Click Here
Click Here
આ વર્ષે G-9ની બદલે મહાલક્ષ્મી કેળાની વાવેતરથી તેમને બમણું ઉત્પાદન મળ્યું છે.
Click Here
Click Here
તેઓ આ ખેતીથી સારી એની આવક પણ મેળવી રહ્યા છે.
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...