સપ્ટેમ્બરમાં આ રાશિઓનું ખુલશે ભાગ્ય, થશે માલામાલ 

થોડા દિવસ પછી સપ્ટેમ્બર શરુ થવાનો છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર પોતાની રાશિ બદલે છે.

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે કે સપ્ટેમ્બર માસ કેટલીક રાશિઓ માટે ખુબ મહત્વપૂર્ણ રહેવાનો છે.

4 સપ્ટેમ્બરના રોજ શુક્ર ગ્રહ કર્ક રાશિમાં માર્ગી થશે આ દિવસે બૃહસ્પતિ પણ મેષ રાશિમાં વક્રી થશે.

સપ્ટેમ્બર મહિનામાં મેષ રાશિ, મકર રાશિ, તુલા રાશિ અને સિંહ રાશિના જાતકોમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળશે.

મેષ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સપ્ટેમ્બર મહિનો રાશિના જાતકો માટે ખુબ મહત્વપૂર્ણ હશે.

તુલા: તુલા રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ શકે છે, વ્યવસાયમાં લાભ થશે.

સિંહ: સિંહ રાશિના જાતકોનું સપ્ટેમ્બરમાં ભાગ્ય ચમકવાનું છે.

મકર: મકર રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનામાં આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)