સૂર્યની કૃપાઃ આ રાશિના લોકો 17 સપ્ટેમ્બર સુધીમાં બની જશે માલામાલ!

જ્યારે પણ કોઈ ખગોળીય ઘટના બને છે ત્યારે તેની સીધી અસર રાશિચક્ર પર પડે છે.

ગ્રહોના રાજા સૂર્ય હાલ સિંહ રાશિમાં છે. જે 17 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં જ રહેશે.

દેવઘરના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુદગલે કહ્યું કે સૂર્યએ એક વર્ષ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે.

17 ઓગસ્ટના રોજ સૂર્યએ કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં ગોચર કર્યું હતું.

મેષ, સિંહ, કન્યા અને ધન રાશિના લોકો પર તેની સકારાત્મક અસર પડશે.

મેષ: આ રાશિના લોકો માટે શુભ સમય ચાલી રહ્યો છે. ભાગ્ય તમારી પડખે છે.

સિંહ: સૂર્ય  હાલ સિંહ રાશિમાં છે. તેથી તમને ઘણો ફાયદો મળી રહ્યો છે.

કન્યા: સિંહ રાશિમાં સૂર્યની હાજરી આ રાશિના લોકો માટે સકારાત્મક સાબિત થઈ રહી છે.

ધન: આ રાશિના લોકો માટે સમય સારો છે. 17 સપ્ટેમ્બર સુધીમાં તમે વિચારેલા દરેક કામ પૂરા થવાના છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)