સપ્ટેમ્બર મહિનામાં આ રાશિઓનું ખુલશે ભાગ્ય

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક માસમાં ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરે છે.

અયોધ્યાના જ્યોતિષ તેમજ પંડિત કલ્કી રામ જણાવે છે કે સપ્ટેમ્બર માસ કેટલીક રાશિઓ માટે મહત્વપૂર્ણ રહેશે.

4 સપ્ટેમ્બરના રોજ શુક્ર કર્ક રાશિમાં માર્ગી થશે અને આ દિવસે બૃહસ્પતિ પણ મેષ રાશિમાં વક્રી થશે 

17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે તો 24 સપ્ટેમ્બરે મંગળ કન્યા રાશિમાં અસ્ત થશે.

એવી સ્થિતિમાં તમામ 12 રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર જોવા મળશે.

મેષ રાશિ: જ્યોતિષ અનુસાર સપ્ટેમ્બર મહિનાનો મેષ રાશિના જાતકો માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.

તુલા રાશિ: તુલા રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ શકે છે. વ્યવસાયમાં લાભ થશે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર માસ ભાગ્ય ચમકાવનાર હશે.

મકર રાશિ: મકર રાશિના જાતકોને સપ્ટેમ્બર મહિનામાં આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)