ભોળાનાથને ભસ્મ અર્પણ કરવાથી તમામ દુઃખ થશે દૂર
Click Here
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં ભોળાનાથની ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
Click Here
ત્યારે, દેવાધિદેવ મહાદેવની પૂજા કરતી વખતે ભસ્મ ચડાવવામાં આવે છે.
Click Here
ભગવાન શિવજી પર ભસ્મ ચડાવવાની પાછળ એક માન્યતા રહેલી છે.
Click Here
ભસ્મ એ કોઈપણ વસ્તુનું અંતિમ સ્વરુપ માનવામાં આવે છે.
Click Here
શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે, મહાદેવને ભસ્મ ખૂબ જ પ્રિય છે.
Click Here
ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે.
Click Here
શિવલિંગ પર મહિલાઓ માટે ભસ્મ ચઢાવવાને અશુભ માનવામાં આવે છે.
Click Here
ભસ્મ શરીરના રોમ છિદ્રોને બંધ કરી દે છે.
Click Here
તેથી તેને શરીર ઉપર લગાવવાથી ગરમીમાં ગરમી અને ઠંડીમાં ઠંડી નથી લાગતી.
Click Here
આ સિવાય તે ત્વચા સંબંધી રોગોમાં પણ દવાનું કામ કરે છે.
Click Here
ઘણા લોકો ભાલમાં ભ્રુકુટિના મધ્ય ભાગથી લઈ કપાળના છેડા સુધી ત્રિપુંડ કરતા હોય છે.
Click Here
કારણ કે તે મનને શાંત રાખે છે અને સારા વિચારો ઉત્પન્ન કરે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...