આ રીતે થયો વડાપાંઉનો જન્મ
મુંબઈ અને વડાપાંઉનો સંબંધ તો આખી દુનિયા જાણે છે.
Click Here
હાલ, વડાપાંઉ ગલીએ ગલીએ પહોંચી ગયું છે.
Click Here
પરંતુ, શું તમે જાણો છો કે, પહેલીવાર વડાપાંઉ કેવી રીતે બન્યું?
Click Here
વડાપાંઉની શરુઆત 1978માં અશોક વૈદ્ય નામના વ્યક્તિએ કરી હતી.
Click Here
દાદર સ્ટેશનની બહાર તેનો ફૂડ સ્ટોલ હતો. ત્યારે તેમણે બટાકાની ભાજી અને રોટલીની બદલે બટાકાની ભાજી બનાવી.
Click Here
તેને ચણાના લોટમાં ડુબાડીને વડા તૈયાર કર્યા હતાં અને રોટલીની બદલે પાંઉ આપવાનું શરુ કર્યું.
Click Here
તે દરમિયાન વડાપાંઉ ધીમે-ધીમે પ્રખ્યાત થયાં. કારણકે, તે લોકોને સસ્તું અને પેટ ભરી શકે તેવું હતું.
Click Here
80 ના દાયકામાં, ઘણા લોકો વડાપાવને આજીવિકાના સાધન તરીકે જોતા હતા, કારણ કે મુંબઈમાં મિલો બંધ હતી.
Click Here
તે સમયગાળા દરમિયાન, સમય અને પૈસાના અભાવને કારણે, લોકોને પૂરતું ભોજન મળી શકતુ ન હતું.
Click Here
મિલ બંધ હતી અને આજીવિકા નહતી તેથી તેમણે આ ખોરાકનો જ ધંધો કરવાનું શરુ કર્યુ.
Click Here
તેથી, અશોક વૈદ્યએ ઓછા ખર્ચે પેટ ભરવા ખોરાક બનાવવાનું નક્કી કર્યું અને વડાપાંઉની શોધ કરી હતી.
Click Here
શરુઆતમાં વડાપાંઉ પામોલીન તેલમાં બનતા હતાં, બાદમાં તે નારિયેળ તેલમાં બનાવવા લાગ્યાં.
Click Here
આ વડાપાંઉ 1978માં 25 પૈસામાં વેચવામાં આવતુ હતું. હાલ, તેની કિંમત 30 રુપિયા છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...