વિપરીત રાજયોગ આ લોકો પર બુધ વરસાવશે ખાસ કૃપા

ગ્રહ એક નિશ્ચિત અંતરાલ પર રાશિ પરિવર્તન કરવાથી શુભ અને અશુભ યોગ બને છે, જેની અસર માનવ જીવન પર પડે છે.

તમને જણાવી દઈએ કે રાજકુમાર બુધ 24 ઓગસ્ટના રોજ વક્રી થશે, જેનાથી વિપરીત રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે.

આ રોજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેમને આ સમયે બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે.

પ્રોપર્ટી, શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઇ શકે છે. આઓ જાણીએ આ રાશિ કઈ છે...

મીન: મિલકત અને વાહન મળી શકે છે. ભૌતિક સુખ પણ મળશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે અને જીવનસાથીની પ્રગતિ થશે.

આ ઉપરાંત શનિ પણ તમારી તરફ નજર કરી રહ્યો છે. તેથી તમને આ સમયે વિશેષ લાભ મળશે.

મકર: ઇચ્છાઓ પૂર્ણ થવાની છે. શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં લાભના સંકેતો છે. સોના-ચાંદીમાં સોદામાં સારો નફો થવાની શક્યતા

ઉપરાંત, જેઓ કમિશન અને પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે, તેમની આવક વધી શકે છે.

કન્યા:  તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ તમારી આવકમાં વધારો થશે. પૈસા કમાવવામાં તમે સફળ રહેશો.

કોમોડિટી, શેરબજાર, સોનું-ચાંદી અને પ્રોપર્ટીનો સોદો કરશો તો તમને ફાયદો થશે. વ્યાપારીઓ માટે સારા લાભના સંકેતો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)