આ અભ્યાસ 1991 થી 2009 દરમિયાન કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ, ચીની લોકો પર ઇંડાના સેવનની અસરો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વયસ્કો જોડાયા હતા.
વૈજ્ઞાનિકોના મતે, અનાજ અને શાકભાજી, વધુ માત્રામાં શાકાહારી ખોરાક, નાસ્તો અને ઉર્જાયુક્ત ખોરાકને બાકાત રાખતા પ્રોસેસ્ડ ડાયટ ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.