ભારતનું સૂર્યનમસ્કાર!
ચંદ્રયાન બાદ આજે ભારતનું પહેલું સૂર્ય મિશન પણ લોન્ચ થઈ ચુક્યું છે.
Click Here
ચંદ્રયાન-3 ની જેમ આદિત્ય L-1ને પણ શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે.
Click Here
સૂર્યના આ L-1 પોઈન્ટ પર રહીને તે સૂર્યનો અને તેના તાપમાનનો અભ્યાસ કરશે.
Click Here
આ મિશન સૂર્ય ઉપર નથી જવાનું કારણકે, તે એક આગનો ગોળો છે અને ત્યાં જવું અશક્ય છે.
Click Here
આદિત્ય L-1 મિશન ચંદ્રયાન કરતાં પણ 4 ગણુ દૂર એટલે કે, ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર છે.
Click Here
આ L-1 પોઈન્ટથી સૂર્ય 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે.
Click Here
સૂર્યમાળામાં આવા કુલ પાંચ પોઇન્ટ્સ છે. જે છે. L-1, L-2, L-3, L-4, અને L-5.
Click Here
ઇટલીના વૈજ્ઞાનિક જોસેફ લુઇસ લેગ્રાન્જ દ્વારા આ પોઇન્ટ શોધવામાં આવ્યા હતાં.
Click Here
આ પાંચેય સ્થળે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એકબીજાનો છેદ કાપે છે.
Click Here
તેથી, ત્યાં કોઈપણ અવકાશયાન કાયમી ધોરણે સ્થિર રહીને અભ્યાસ કરી શકે છે.
Click Here
NASAનું જેમ્સ વેબ ટેલિસ્કોપ L2 પર ગોઠવાયેલું છે.
Click Here
આદિત્ય મિશન 125 દિવસની સફર કરીને L-1 પર પહોંચશે.
Click Here
ચંદ્રયાનની માફક આ સૂર્યયાનને કોઈ ગ્રહ-ઉપગ્રહ પર ઉતરાણ કરવાનું નથી. પરંતુ, ઉપગ્રહની જેમ કક્ષામાં રહેવાનું છે.
Click Here
ત્યાં આ અવકાશયાન ચારથી પાંચ વર્ષ સુધી કામ કરશે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...