માછલીની ખેતીથી ખેડૂત બન્યો લખપતિ
બિહારનો આશિષ કુમાર પહેલા ઘરે-ઘરે જઈને બાળકોને ટ્યુશન કરાવતો.
Click Here
પરંતુ, તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો ન થતાં તેણે ખેતીમાં ઝંપલાવ્યું.
Click Here
જોકે, ખેતીમાં પણ તેમને નિષ્ફળતા જ હાથ લાગી અને તે હતાશ થઈ ગયો.
Click Here
આ દરમિયાન તેમની મુલાકાત તુન્ના મિશ્રા સાથે થઈ જ્યાંથી તેને મત્સ્ય ઉદ્યોગ વિશે માહિતી મળી.
Click Here
બાદમાં તેણે તુન્ના મિશ્રા સાથે મત્સ્ય ઉદ્યોગની તાલિમ લીધી.
Click Here
આજે તેણે 70 એકરથી વધુના વિસ્તારમાં મત્સ્યઉદ્યોગ વિકસાવ્યો છે.
Click Here
જેના દ્વારા તે માછલીના બીજનું વેચાણ કરીને તે સારી કમાણી કરી રહ્યો છે.
Click Here
હાલ, આશિષ માછલીના બીજ વેચીને મહિને બે લાખની કમાણી કરે છે.
Click Here
આશિષે B.A સુધીનો અભ્યાસ કરેલો છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...