આ ખાશો તો મોંમાથી આવી જશે ફીણ

અત્યારે મોટાભાગના લોકોને સ્કીનની સમસ્યા જોવા મળે છે. 

જેને દૂર કરવા લોકો મોંઘીદાટ બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. છતાં પરિણામ નથી મળતું.

તેથી, જામનગરની શ્રુતિ ગાયની પાંચ વસ્તુમાંથી ખાસ આયુર્વેદિક સાબુ બનાવે છે.

જે આ તમામ સ્કીન પ્રોબ્લેમથી તમને છૂટકારો મળશે તેવો દાવો કરે છે. 

શ્રુતિ ઘરે જાતે જ આ સાબુ બનાવે છે અને તેનું વેચાણ કરે છે.

તેની બનાવવાની રીત સાથે તેનો આકાર ખૂબ જ આકર્ષક છે.

શ્રુતિ આ સાબુને વિવિધ ખાવાની વાનગીઓનો આકાર આપે છે.

જે નાના બાળકોથી લઈને મોટા સુધી તમામ લોકોને આકર્ષે છે.

શ્રુતિ ગાયનું દૂધ, છાસ, દહીં, છાણ, ગૌમુત્ર, ઘી અને એલોવેરા જેલથી આ સાબુ બનાવે છે. 

શ્રુતિ આ સાબુ 80 રુપિયાથી લઈને 150 રુપિયામાં વેચાણ કરે છે.

આસપાસની ગૃહિણીઓ જે બહાર જઈને કામ નથી કરી શકતી.

તે મહિલાઓ તેના આ સાબુનું વેચાણ કરવામાં મદદ કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો