Chat Box
WC 2023ની ટીમમાં સંજુ સેમસનને બદલે ઇશાન કિશનને કેમ? ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટરે આપ્યું કારણ
Credit: AP
Chat Box
ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની પસંદગી થઈ ગઇ
છે.
Credit: AP
Chat Box
આ ટીમમાં ઈશાન કિશનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આ
વ્યો છે.
Credit: AP
Chat Box
અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર ઈશાન કિશનને પસંદ કરવાનું કારણ જણાવ્ય
ું છે.
Credit: AFP
Chat Box
અશ્વિને કહ્યું હતું કે, 'આ ઈશાન
અને સંજુ વચ્ચેની કોઈ કોમ્પીટીશન નથી, કારણ કે કિશન ઘણી ભૂમિકાઓ નિભાવે છે.'
Credit: AP
Chat Box
'જ્યારે તમે 15 સભ્યોની ટીમ પસંદ કરો છો, ત્યારે તમે બે વિકેટકીપર પસંદ કરો છો.'
Credit: AP
Chat Box
અશ્વિને ઈશાન કિશનને બે મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી ગણાવ્યો હતો.
Credit: AP
Chat Box
અશ્વિને કહ્યું હતું કે, 'ઈશાન બેકઅપ વિકેટકીપરની સાથે સાથે બેકઅપ ઓપનર પણ છે, તે ટુ ઈન વન પ્લેયર છે.'
Credit: AP
Chat Box
ઈશાન નંબર 5 પર પણ સફળ રહ્યો છે, તે ભારતને મિડલ ઓર્ડરમાં બે ડાબોડી બેટ્સમેન આપે છે.'
Credit: AP
Chat Box
જણાવી દઈએ કે સંજુ સેમસનને ટીમમાં સ્થાન ન મળવા પર તેના ઘણા ચાહકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
Credit: AP