પીપળાના પાનથી ડાયાબિટીસને કહો
BYE-BYE!
પીપળાના પાનનો પૂજા માટે તો ઉપયોગ કરવામાં આવે જ છે. પરંતુ, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
Click Here
शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं
પીપળાના પાન કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, પ્રોટીનનો સારો સ્ત્રોત છે.
Click Here
આયુર્વેદાચાર્ય ડૉ. જતિન્દર શર્માના મતે તેને ઉકાળીને પીવું જોઈએ.
Click Here
આ પાનને ઉકાળીને સવારે ખાલી પેટે પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
Click Here
બસ એક ક્લિક પર કરો ભારત દર્શન!
રસોડાની આ વસ્તુથી દૂર કરો વાઢિયાની સમસ્યા
પીપળાના પાનને ઉકાળીને પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
Click Here
તેનાથી ગેસ, કબજીયાત, પેટનું ફૂલવું જેવી સમસ્યા દૂર થાય છે.
Click Here
આ પાંદડા ફેફસાંને ડિટોક્સિફાય કરવામાં અને બળતરા દૂર કરવામાં મદદ કરે છે.
Click Here
પીપળાના પાન હ્રદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
Click Here
પીપળાના પાન શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે.
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)