સૂર્ય કરશે કન્યા રાશિમાં પ્રવેશ, 4 રાશિઓની ચમકશે કિસ્મત

ગ્રહ ગોચરની અસર તમામ રાશિના જાતકો પર પડે છે.

પછી એ અસર સકારાત્મક હોય કે નકારાત્મક.

18 સપ્ટેમ્બરના રોજ સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

જ્યોતિષ પંડિત નંદ કિશોર મંડલે જણાવ્યું કે આ 4 રાશિના જાતકોની કિસ્મત ચમકવાની છે.

સિંહ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે.

ભૂમિ, ભવન અથવા વાહન ખરીદવા માટે સમય અનુકૂળ છે.

તુલા રાશિના જાતકોના વેપારમાં વૃદ્ધિ તેમજ અટકેલું ધન આવવાના યોગ છે.

ધન રાશિના જાતકોના જે કાર્યો અટકેલા છે એમને સફળતા મળશે.

દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મીન રાશિના જાતકોને પહેલાથી ચાલી રહેલ નકારાત્મક પ્રભાવ સકારાત્મકમાં ફેરવાશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)