ખઈ કે પાન 'મહુવા' વાલા...!
આપણે ત્યાં પાન ખાવાની પરંપરા વર્ષો જૂની છે.
Click Here
નાગરવેલના પાન વર્ષોથી ખવાતા આવ્યા છે.
Click Here
ભાવનગરના મહુવામાં 'લખાનું મીઠું પાન'ની દુકાન આવેલી છે.
Click Here
અહીં વર્ષોથી મીઠું પાન બનાવવામાં આવે છે.
Click Here
1993માં લક્ષ્મણભાઈ ડોડીયાએ પાન બનાવવાની શરુઆત કરી હતી.
Click Here
શરુઆતમાં તેઓ બનારસી પાન બનાવતાં. બાદમાં તેમાં વેરાયટી આવી.
Click Here
લોકો દૂર-દૂરથી અહીં પાન ખાવા માટે આવે છે.
Click Here
તેઓ એક દિવસમાં 300થી 400 જેટલા બનારસી પાન વેચે છે.
Click Here
તેમજ 400 જેટલા કલકત્તી પાનનું પણ વેચાણ કરે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...