દોઢ વર્ષ બાદ રાહુનું ગોચર, આ રાશિઓ માટે વરદાન
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને માયાવી ગ્રહ માનવામાં આવે છે.
રાહુ રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓ પર અસર જોવા મળે છે.
30 ઓક્ટોબરના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે.
તો ચાલો જાણીએ આ કઈ રાશિ છે જેને રાહુના ગોચરથી લાભ થશે.
વૃષભ: નાણાકીય લાભની શ્રેષ્ઠ તક મળશે. જે કાર્યો તમે લાંબા સમયથી કરવા માં
ગતા
હતા, તે પુરા થશે.
રાજકારણમાં સફળતા મળશે તમારા વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ બની રહી છે.
કન્યા: તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. સાથે બેસીને વાતચીત કરવાની સંપૂર્ણ તક મળશે. અચાનક નાણાંકીય લાભ થશે
તમારા બિઝનેસ પાર્ટનર સાથે સમજદારીથી કામ લેવું પડશે, નહીંતર નુકસાન થઈ શકે છે. તમારું લગ્નજીવન સુખી રહેશે.
વૃશ્ચિક: પ્રેમ સંબંધો માટે આ સમય સારો રહેશે. સ્વસ્થ રહેશો, તમામ પ્રકારની લોન દૂર થશે. નોકરીમાં તમારી સ્થિતિ પ્રબળ રહેશે.
વ્યક્તિત્વ સુધરશે. વર્ષના અંતમાં તમારી વિદેશ યાત્રાની શક્યતાઓ પણ બની રહી છે. સંતાનોને અભ્યાસમાં સફળતા મળશે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)