ફક્ત 100 રુપિયામાં ખરીદો ગજાનંદનો શણગાર

જન્માષ્ટમી પૂરી થયા પછી દરેક લોકો ગણેશોત્સવની આતુરતાથી રાહ જુએ છે.

ગણપતિ બાપ્પા અને ગૌરાઈને શણગારવા માટે મોતીના વિવિધ આભૂષણોની વધુ માંગ છે.

જેના માટે ડોમ્બિવલીની દુકાનોમાં ખાસ મોતીની જ્વેલરી રજૂ કરવામાં આવી છે.

ડોમ્બિવલી ઈસ્ટના પ્રથમેશ નોવેલ્ટીમાં આ પ્રકારની જ્વેલરીની લગભગ 50 થી 60 ડિઝાઈન બજારમાં ઉપલબ્ધ છે.

જેમાં નથ, કાનની બુટ્ટી, બાજુબંધ, જેવા વિવિધ પ્રકારના આભુષણો ઉપલબ્ધ છે.

આ આભૂષણોની કિંમત 100 રૂપિયાથી લઈને 3 હજાર રૂપિયા સુધીની છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો