ડાયેટમાં ઉમેરી દો આ ફળ, બરફની જેમ ઓગળશે ચરબી!

જરદાળુ એક ખાટુ-મીઠું પૌષ્ટિક ગુણોથી ભરેલું ફળ છે. અંગ્રેજીમાં તેને પ્લમના નામે પણ ઓળખવામાં આવે છે. 

જરદાળુ ઉનાળામાં આવતું સિઝનલ ફળ છે. તેમાં શરીર માટે જરુરી પોષક તત્વો જેવા કે મિનરલ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. 

આજે અમે તમને જરદાળુ ખાવાના ફાયદા વિશે જણાવીશું. 

જરદાળુમાં વિટામિન K અને B6 જોવા મળે છે. વિટામિન્સ તમારી ત્વચા માટે સારું માનવામાં આવે છે. 

જરદાળુમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે જરદાળુને તમારી ડાયેટમાં સામેલ કરવું જોઈએ.

જરદાળુના સેવનથી બ્રેસ્ટ કેન્સર રોકવામાં મદદ મળે છે. 

જરદાળુમાં હાજર એન્ટી-ઓક્સિડેન્ટ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

જરદાળુમાં આયર્ન, પોટેશિયમ અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. 

જરદાળુમાં ફાઇબરની માત્રા સારી હોય છે. જેનાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. 

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે જરદાળુનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર બાયોએક્ટિવ તત્વ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)