કેતુ બદલશે ચાલ, આ 4 રાશિઓ બનશે માલામાલ!

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 

તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. 

જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ અનુસાર, ઓક્ટોબર મહિનામાં કેતુ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે.

સિંહ રાશિના જાતકોનું મન શાંત રહેશે, પરિવારમાં ખુશીઓનું આગમન થશે.

મકર રાશિમાં નોકરિયાત જાતકોનું પ્રમોશન થશે.

બિઝનેસમાં સફળતા મળશે અને વિચારેલા કામ પૂરા થશે. 

વૃષભ રાશિના જાતકોને માનસિક તણાવથી મુક્તિ મળશે.

પાર્ટનરશિપમાં કામ કરતા જાતકોને લાભ થશે.

ધનુ રાશિના જાતકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)