આ વસ્તુઓથી કરો ગણેશજીની પૂજા, થશે ધનવર્ષા  

ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.

ભગવાનને કેળા, મોદક, શેરડી, દુર્વા, શમીના પાંદડા, સિંદૂર અને ધાન અર્પણ કરો.

આ વસ્તુઓ ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.

એમના આશીર્વાદ હંમેશા ભક્તો પર રહે છે. 

ભક્તો પર માતા લક્ષ્મીના પણ આશીર્વાદ રહે છે.

સાથે જ કરિયરમાં સફળતા મળે છે.

જીવનમાં આવવા વાળી બધી મુશ્કેલી, અડચણ અને ચિંતા દૂર થાય છે.

ઘરમાં હંમેશા જમણી સૂંઢ વાળા જ ગણપતિ વિરાજમાન કરવા જોઈએ.

એનાથી ઘરમાં ધન, ઐશ્વર્ય અને સુખ શાંતિ આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)