Yellow Star

ઘરમાં અહીં મોરનાં પીંછાં,  થઈ જશો માલામાલ!

Yellow Star
Yellow Star

વિવિધ સંસ્કૃતિઓમાં મોરના પીંછાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં પણ મોરના પીંછાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

વાસ્તુ સલાહકાર પં. હિતેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, મોરના પીંછાને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવા જોઈએ.

મોરપાંખ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે.

ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મોર પીંછા રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

જો કુંડળીમાં રાહુ દોષ હોય તો મોરનું પીંછ ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ.

આ ઉપાય કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને ઘરમાં આશીર્વાદ આવવા લાગે છે.

વાસ્તુ દોષ હોય તો ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મોરના 8 પીંછા લગાવો.

મોરના પીંછાના નાના-નાના ઉપાય આપણાં જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો