ગણેશ ચતુર્થી પર આ રાશિઓ બનશે માલામાલ

સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખાસ માનવામાં આવે છે.

આ વર્ષે 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી શરુ થઇ રહી છે.

ગ્રહ ગોચર અને તહેવારો પર ઘણા શુભ યોગ બને છે.

આ વર્ષે 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર વિશેષ યોગ બની રહ્યો છે.

ગણેશ ચતુર્થી 2023ના દિવસે શુક્લ યોગ અને બ્રમ્હ યોગ બની રહ્યો છે.

એવામાં વિનાયક 3 રાશિઓ પર વિશેષ કૃપા વરસાવે છે.

મેષ: બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. મહત્વના અટકેલા કામોને વેગ મળશે.

તમારી કારકિર્દીમાં સારા પરિણામ મળશે. અણધાર્યા પૈસા મળશે. કોઈપણ યોજના સફળ થઈ શકે છે.

મિથુન: બાકી રહેલા પૈસા પાછા મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. વ્યાપારીઓને આર્થિક લાભ મળી શકે છે.

મકર: વેપારમાં તમને વિશેષ પરિણામ મળશે. નફો પણ વધી શકે છે. પ્રવાસ ફાયદાકારક રહેશે. પ્રમોશન મળી શકે છે  

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)