આ અત્યંત શુભ યોગમાં આ વર્ષે ઉજવાશે કરવા ચોથ, જાણો પૂજા મુહૂર્ત
હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છ
ે.
અયોધ્યાના જ્યોતિષ નિખિલ જણાવે છે આ વર્ષે આ વ્રત 1 નવેમ્બરના રોજ રાખવામાં આ
વશે.
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર રાત્રે 9.30થી શરુ થશે.
જે 1 નવેમ્બરના દિવસે બુધવારે રાત્રે 9.19 પર સમાપ્ત
થશે.
આ દિવસે શુભ મુહૂર્ત સાંજે 5.44થી લઇ રાત્રે 7.02 વાગ્યાનું રહેશે.
ત્યાં જ ચંદ્રોદયનો સમય રાત્રે 8.26 છે.
આ દિવસે ચંદ્રમાંને જોયા પછી પૂજા કરવામાં આવે છે.
આ વર્ષે કરવા ચોથના દિવસે સદ્દભુત સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
આ યોગમાં કરવામાં આવેલ તમામ કાર્ય કે પૂજા શુભ હોય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)