સૂર્ય પરથી દૂર થશે શનિની દ્રષ્ટિ, આ 4 રાશિઓને મળશે રાહત

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ-નક્ષત્ર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય અને શનિનો અશુભ પ્રભાવ ખતમ થવાનો છે.

સૂર્ય જલ્દી જ કન્યા રાશિમાં ગોચર કરવાના છે.

એનાથી સૂર્ય અને શનિનો પ્રભાવ ખતમ થઇ જશે અને ચાર રાશિઓના સારા દિવસ શરુ થશે.

જેમાં મિથુન રાશિ, તુલા રાશિ, વૃષભ રાશિ અને મેષ રાશિના જાતકો સામેલ છે.

મેષ: મેષ રાશિના જાતકો માટે સારો સમય આવવાનો છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને નોકરીના નવા અવસર મળશે.

તુલા: આ રાશિના જાતકોને ભાગ્ય આપશે સાથ 

મિથુન: આ રાશિના જાતકો માટે આ સમય ખુબ સારો રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)