રાહુ કેતુ અને શનિ બદલશે ચાલ, આ રાશિઓ થશે માલામાલ

ચંદ્રગ્રહણ 29 ઓકોટબરે થઇ રહ્યું છે.

પંડિત કલ્કી રામ કહે છે, ચંદ્રગ્રહણ પછી રાહુ-કેતુ અને શનિ ચાલ બદલશે

મેષ રાશિના જાતકોને ત્રણ ગ્રહોના આ મહાપરિવર્તનથી વેપારમાં વૃદ્ધિ થશે.

સાથે જ ગુરુ ચાંડાલ યોગથી મુક્તિ મળશે

મિથુન રાશિના જાતકોને જુના રોકાણમાં ફાયદો થઇ શકે છે.

સ્પર્ધાત્મક આપી રહેલા છાત્રોને યોગ્ય પરિણામ મળી શકે છે.

કર્ક રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં સફળતા મળશે.

આ રાશિને શનિની ઢૈયા છે, એવામાં વાણી પર કંટ્રોલ રાખો

સિંહ રાશિના તમામ બગડેલા કામ બનશે, અટકેલું ધન પાછું આવશે.

તુલા રાશિના લોકોના વ્યક્તિત્વમાં નિખાર સાથે દામ્પત્ય જીવનમાં મધુરતા વધશે.

મકર રાશિના જાતકોને શનિદેવનું કૃપાથી અટકેલા પૈસા પાછા મળી શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)