આ પાંચ વાસ્તુ ઉપાય બદલી નાખશે તમારી કિસ્મત 

વાસ્તુ શાસ્ત્રમાં પરેશાનીઓ દૂર કરવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.

વાસ્તુના કેટલાક ઉપાય તમારી કિસ્મતના સિતારા ચમકાવી શકે છે.

વાસ્તુ સલાહકર ડો. કૃષ્ણ ભાર્ગવે કેટલાક ઉપાય જણાવ્યા છે.

ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કુબેર યંત્ર રાખવાથી પૈસાની આવક થશે.

દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લોકર અથવા તિજોરી રાખવું શુભ હોય છે.

તિજોરી ક્યારે પણ પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ.

મેન ગેટ પાસે નેમ પ્લેટ, છોડ અથવા વિન્ડ ચાઈમ લગાવવું જોઈએ.

મુખ્ય પ્રવેશ દ્વારમાં કોઈ પણ પ્રકારની દરાર અથવા તાળું ખરાબ ન હોવું જોઈએ.

રોજ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)