ભગવાન શિવ બદલશે આસન, આ ચાર રાશિઓની ચમકશે કિસ્મત!

ભાદરવા મહિનાના શુક્લ પક્ષના પ્રદોષ વ્રતમાં ભગવાન શિવ પોતાનું આસન બદલે છે.

આ શિવ આસન પરિવર્તનને ઉત્સવ કહે છે: પંડિત નંદકિશોર મુગદ્દલ.

ભાદરવા માસનો પ્રદોષ વ્રત 27 સપ્ટેમ્બર એટલે આજે છે.

એની સાથે ચાર રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસશે.

વૃશ્ચિક રાશિના જાતકોની શનિની કુદ્રષ્ટિ સમાપ્ત થશે

મનમાં વિચારેલા કામો પુરા થશે, વાહન દુર્ગટનાથી બચશો.

મકર રાશિના જાતકો ભગવાન શિવ પર ધતુરાનું ફૂલ અને શમીનું ફૂલ અર્પણ કરો

કુંભ રાશિના જાતકોને ભાગ્ય સાથ આપશે જેનાથી વિચારેલા કામો પૂર્ણ થશે.

મીન રાશિના જાતકોના પરિવારમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

વેપારમાં અપાર ધનનો લાભ થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)