અમદાવાદમાં માત્ર 20 રુપિયામાં ભરપેટ ભોજન!

અમદાવાદીઓ ખાણી-પીણીના ખૂબ જ શોખીન છે.

પરંતુ, શું અમદાવાદમાં ફક્ત 20 રુપિયામાં પેટ ભરીને ખાય શકાય? 

જી હાં, અમદાવાદના શાસ્ત્રીનગરમાં ફૂડ કોર્નર આવેલું છે.

બજાર સવારે શાસ્ત્રીનગરના ખૂણે સ્વાદિષ્ટ ખોરાકની વિશાળ શ્રેણી અહીંયા જોવા મળે છે.

MORE  NEWS...

ધોરણ 10 ભણેલા યુવાનની મહિનાની આવક જાણી ચોંકી જશોો

હે યુવાનો! ગરબાના પાસ પછી, પહેલા કરાવી લેજો આ તપાસ; નહીંતર બંધ થઈ જશે શ્વાસ

ડેન્ગ્યુ જેવી અનેક બીમારીનો રામબાણ ઈલાજ છે આ ફળ

સવારના સમયે અહીં પોસાય તેવા નાસ્તાના વિકલ્પોનો આનંદ માણી શકે છે. 

આ બજાર રાત્રીના 3 થી 4 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

અહીં 25 રૂપિયાના બર્ગરથી લઈને 20 રૂપિયાની કિંમતના પૌવા મળે છે. 

દાળ, પકવાન 50 રૂપિયામાં, કોલ્ડ કોફી 25 રૂપિયામાં અને પિઝા 80 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ઉપવાસ કરનારાઓ પણ અહીં સસ્તું ફરારી વાનગીઓનો આનંદ લઈ શકે છે.

MORE  NEWS...

ભારતમાં સૌથી સસ્તો દારૂ કઈ જગ્યાએ મળે છે? ભાવ જાણીને પ્લાન બનાવશો

ઉપરકોટનું પહેલા કોણે નવીનીકરણ કરાવ્યું? કિલ્લા ઉપર કેટલા હુમલાઓ થયા? જાણો આ બધુ

ગાય આધારિત કેળની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન