નવરાત્રીમાં આ વસ્તુનું સપનામાં દેખાવું ચમકાવી શકે છે કિસ્મત!

સપનાનો જીવન સાથે ઊંડો સબંધ હોય છે. ખાસ કરીને જયારે નવરાત્રીમાં સપના દરમિયાન કેટલીક વિશેષ વસ્તુ દેખાય

માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા સાથે જોડાયેલી આ વસ્તુઓ સપનામાં દેખાય જાય તો કિસ્મત બદલાઈ શકે છે.

નવરાત્રીમાં જો તમને સપનામાં દુર્ગા માતા દેખાય તો ખુબ શુભ માનવામાં આવે છે. એનો મતલબ છે કે દુર્ગા માતાના આશીર્વાદ તમારા પર હંમેશા રહે છે.

MORE  NEWS...

પતિ-પત્નીના ઝગડાથી લઇ આર્થિક તંગી સુધી, ફટકડીના આ ઉપાય દૂર કરશે બધી સમસ્યા

Mangal Gochar 2023: દિવાળી સુધી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ, મંગળદેવ કરશે મંગલ

30 વર્ષ બાદ શનિ અને શુક્રએ બનાવ્યો અત્યંત શુભ રાજયોગ, આ 4 રાશિઓને થશે ધનલાભ

નવરાત્રીના દિવસોમાં જો માતા દુર્ગા સપનામાં સિંહની સવારી કરતા દેખાય તો આ પણ ખુબ શુભ છે. આ તમારા સારા દિવસોના સંકેત છે

નવરાત્રીમાં સુહાગ સાથે જોડાયેલી વસ્તુ દેખાવી પણ શુભ માનવામાં આવે છે. એનો અર્થ છે કે તમારું લગ્નજીવન સુખદ રહેવાનું છે

સપનામાં ફળનું દેખાવું પણ ખુશીનું પ્રતીક હોય છે. નવરાત્રી પર ફળ અથવા એને ખાતા દેખાવું તમારા જીવનમાં સફળતાના સંકેત છે.

માન્યતા અનુસાર જો તમને સપનામાં હાથી દેખાય તો, તો આ એક મોટી સિદ્ધિના સંકેત છે. હાથી પર સવાર માતા દુર્ગા દેખાય તો ખુબ શુભ માનવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન દૂધની બનેલી મીઠાઈ દેખાવી સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. એનાથી તમારા જીવનમાં માન-સન્માનનો વધારો થઇ શકે છે.

નવરાત્રી પર સપનામાં બંગડી દેખાય તો જીવનમાં શુભ સમાચાર લાવી શકે છે. એ તમારા લગ્નજીવનમાં સંકટ દૂર કરવામાં પ્રભાવશાળી હોઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

પતિ-પત્નીના ઝગડાથી લઇ આર્થિક તંગી સુધી, ફટકડીના આ ઉપાય દૂર કરશે બધી સમસ્યા

Mangal Gochar 2023: દિવાળી સુધી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ, મંગળદેવ કરશે મંગલ

30 વર્ષ બાદ શનિ અને શુક્રએ બનાવ્યો અત્યંત શુભ રાજયોગ, આ 4 રાશિઓને થશે ધનલાભ