ઘરમાં દેખાય જાય મૃત કાનખજુરો, તો સમજી જાઓ ટળી જશે બધી આફત

ઘણી વખત ઘરમાં કાનખજુરો દેખાય તો આપણે ગભરાઈ જઈએ છે.

પરંતુ શું જાણો છો કે ઘરમાં મરેલો કાનખજુરો ખુબ સારો સાબિત થઇ શકે છે? જો નહિ તો ચાલો જાણીએ...

મૃત કાનખજુરો એક વ્યક્તિના જીવનમાં ઘણા સંકેત લઇને આવે છે.

MORE  NEWS...

આ રાશિઓ માટે 2023ના ત્રણ મહિના વરદાન સમાન, ગુરુદેવ બૃહસ્પતિ રહેશે મહેરબાન

લવિંગ એક જોડી ચમકાવી દેશે કિસ્મત, નવરાત્રીમાં આ ફૂલ સાથે માતારાણીને કરો અર્પણ

કહેવામાં આવે છે કે આ જીવનમાં આવવા વાળી આફત ટળી જવાનું પ્રતીક છે.

જો તમને ઘરની નજીક મૃત કાનખજુરો દેખાય તો એ નકારાત્મક ઉર્જાનો સમાપ્તિનો સંકેત માનવામાં આવે છે.

ઘરના મેન ગેટની આજુબાજુ મરેલો કાનખજુરો જોવા પર ઘરમાં હવન કરાવવું જોઈએ. એનાથી ઉર્જા પવિત્ર અને સાત્વિક થાય છે.

ઘરના રસોઈ ઘરમાં મૃત કાન ખજુરો દેખાવું બીમારી ફેલાવાના સંકેત માનવામાં આવે છે. એવામાં તમારા ખાન પાન પર ધ્યાન આપો

જો ઘરના મંદિરમાં મૃત કાનખજુરો દેખાય તો એને આર્થિક નુકસાનના સંકેત માનવામાં આવે છે. એવામાં સમજદારીથી ધન ખર્ચ કરવું જોઈએ.

મંદિરમાં મૃત કાનખજુરો દેખાવા પર તમારે કોઈ પણ રોકાણ અંગે સમજી-વિચારીને કરવું જોઈએ, નહીંતર દગો થઇ શકે છે.

જો તમારા ઘરના કોઈ અન્ય ભાગ્યમાં મરેલો કાનખજુરો દેખાય જાય તો એને આવનારા સમયમાં સંકટ ટળવાના સંકેત માનવમાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

આ રાશિઓ માટે 2023ના ત્રણ મહિના વરદાન સમાન, ગુરુદેવ બૃહસ્પતિ રહેશે મહેરબાન

લવિંગ એક જોડી ચમકાવી દેશે કિસ્મત, નવરાત્રીમાં આ ફૂલ સાથે માતારાણીને કરો અર્પણ