સૂર્યગ્રહણથી શરુ થશે નવરાત્રી, આ 4 રાશિના જાતકો થશે માલામાલ

આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરુ થઇ રહી છે.

નવરાત્રીના 1 દિવસ પહેલા સૂર્યગ્રહણ લાગી રહ્યું છે.

આનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે: પંડિત કલ્કી રામ.

MORE  NEWS...

આ રાશિઓ માટે 2023ના ત્રણ મહિના વરદાન સમાન, ગુરુદેવ બૃહસ્પતિ રહેશે મહેરબાન

લવિંગ એક જોડી ચમકાવી દેશે કિસ્મત, નવરાત્રીમાં આ ફૂલ સાથે માતારાણીને કરો અર્પણ

મેષ રાશિના જાતકોનું લાંબા સમયથી અટકેલું કામ પૂરું થશે.

વૃષભ રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશિના જાતકોને મનપસંદ નોકરી મળી શકે છે.

અવિવાહિત લોકોનો લગ્નનો યોગ બનશે.

વેપારમાં વૃદ્ધિ થશે, અટકેલું ધન પ્રાપ્ત થશે.

તુલા રાશિના જાતકોના દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

આ રાશિઓ માટે 2023ના ત્રણ મહિના વરદાન સમાન, ગુરુદેવ બૃહસ્પતિ રહેશે મહેરબાન

લવિંગ એક જોડી ચમકાવી દેશે કિસ્મત, નવરાત્રીમાં આ ફૂલ સાથે માતારાણીને કરો અર્પણ