શનિદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, જે કર્મો અનુસાર ફળ આપે છે.

પરંતુ આ શનિના અશુભ પ્રભાવને કારણે વ્યક્તિએ શારીરિક અને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

જો શનિદેવની ખરાબ નજર આપણા પર હોય તો સમસ્યાઓ વધી જાય છે.

MORE  NEWS...

30 ઓક્ટોબરે માયાવી ગ્રહો રાહુ-કેતુ બદલશે રાશિ, 1 વર્ષ સુધી આ રાશિઓના દિવસો ભારે, એલર્ટ રહેવું

નવરાત્રીમાં બની રહ્યો અત્યંત શુભ બુધાદિત્ય યોગ, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

શારદીય નવરાત્રી પર આ મુહૂર્તમાં જ કરો ઘટસ્થાપના, 3 કલાક ભૂલથી ન કરતા આ કામ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ દોષને દૂર કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે

આવો જાણીએ આ શનિ દોષથી રાહત મેળવવા શું કરવું.

શનિ દોષથી છુટકારો મેળવવા માટે 11 રૂપિયા અને કાળા કપડામાં મરી બાંધો.

ત્યારપછી તેને શનિદેવના મંદિરમાં રાખો અને તેનું દાન કરો.

આમ કરવાથી કુંડળીમાં શનિદોષ હોય તો દૂર થશે

5 મરીને 7 વાર માથા પરથી ફેરવી રાત્રે તેને ચાર જુદી જુદી દિશામાં ફેંકી દો

ઘરની બહાર નીકળતી વખતે ઘરના મુખ્ય દરવાજા પર મરી મૂકો.

આમ કરવાથી તમારા કામમાં આવતી અડચણો દૂર થશે

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

30 ઓક્ટોબરે માયાવી ગ્રહો રાહુ-કેતુ બદલશે રાશિ, 1 વર્ષ સુધી આ રાશિઓના દિવસો ભારે, એલર્ટ રહેવું

નવરાત્રીમાં બની રહ્યો અત્યંત શુભ બુધાદિત્ય યોગ, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

શારદીય નવરાત્રી પર આ મુહૂર્તમાં જ કરો ઘટસ્થાપના, 3 કલાક ભૂલથી ન કરતા આ કામ