નવરાત્રીમાં જરૂર ખરીદો આ વસ્તુઓ, વરસશે માં દુંગાની કૃપા!

આ વર્ષે નવરાત્રીનો મહાપર્વ 15 ઓક્ટોબરથી શરુ થઇ રહ્યો છે.

નવ દિવસે માતાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીમાં દેવી સાથે જોડાયેલા સામનોની ખરીદી જરૂર કરો.

MORE  NEWS...

18 ઓક્ટોબરથી શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન પિરિયડ, સૂર્યદેવની એક મહિના સુધી રહેશે કૃપા

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે લાગશે સૂતક કાળ અને આ દરમિયાન શું કરવું અને શું નહિ

નવરાત્રીમાં કળશ ઘરે જરૂર લાવવો જોઈએ.

આ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે.

કળશ ચાંદી, પીતળ, તાંબુ અથવા માટીનો હોઈ શકે છે.

નવરાત્રીના દિવસે માતાના પદચિન્હને પૂજા સ્થાન પર લગાવો.

આનાથી આખું વર્ષ ઘરમાં દેવી માતાનો વાસ થાય છે અને શત્રુ દૂર થાય છે.

માતા રાણીને કલાવો પણ ખુબ પસંદ છે.

નવરાત્રીમાં દેવી માતાને કલાવો અર્પણ કરવાથી તમામ દુઃખ દૂર થાય છે.

નવરાત્રીમાં નાળિયેર પણ દેવી માતાને ચઢાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

18 ઓક્ટોબરથી શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન પિરિયડ, સૂર્યદેવની એક મહિના સુધી રહેશે કૃપા

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે લાગશે સૂતક કાળ અને આ દરમિયાન શું કરવું અને શું નહિ