નવરાત્રી પર 30 વર્ષ બાદ બન્યો દુર્લભ યોગ, આ રાશિઓ થશે માલામાલ

નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઇ છે.

ત્યાં જ 30 વર્ષ બાદ નવરાત્રીમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.

જેની અસર તમામ રાશિઓ પર પડશે: પંડિત નંદકિશોર મુદ્દલ

MORE  NEWS...

સૂર્યના ગોચરથી રચાશે 'વિનાશકારી ચતુર્ગ્રહી યોગ', વધશે આ રાશિઓની મુશ્કેલી

30 વર્ષ બાદ શનિ ગુરુ થયા વક્રી, આ રાશિઓની ધન-સંપત્તિમાં થશે વધારો, ભરાઈ જશે તિજોરી

દેવીમાંના 51 શક્તિપીઠમાંથી આટલા છે ભારતમાં, 1 પાકિસ્તાનમાં તો બીજા આ દેશોમાં છે સ્થિત

કર્ક રાશિમાં વેપાર કરવા વાળાને ડબલ લાભ થશે.

જૂનું રોકાણ ફાયદાકારક રહેવાનું છે.

સિંહ રાશિના જાતકો કોર્ટ કચેરીના કામોમાં સફળતા મેળવી શકે છે.

કાર્યના સિલસિલામાં યાત્રા પર જઈ શકો છો.

કન્યા રાશિના વેપારીઓને ધનલાભનો યોગ બની રહ્યો છે.

પરિવારમાં ખુશીનો માહોલ રહેવાનો છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

સૂર્યના ગોચરથી રચાશે 'વિનાશકારી ચતુર્ગ્રહી યોગ', વધશે આ રાશિઓની મુશ્કેલી

30 વર્ષ બાદ શનિ ગુરુ થયા વક્રી, આ રાશિઓની ધન-સંપત્તિમાં થશે વધારો, ભરાઈ જશે તિજોરી

દેવીમાંના 51 શક્તિપીઠમાંથી આટલા છે ભારતમાં, 1 પાકિસ્તાનમાં તો બીજા આ દેશોમાં છે સ્થિત