ફાયદાની વાત! પેટની હરેક સમસ્યાને મારો ગોળી, આ ઔષધિ આપશે આરામ

ઇસબગુલ પેટની સમસ્યાઓ માટે રામબાણ છે.

ઇસબગૂલને અશ્વગોલા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે: ડૉ. એસ.પી. તિવારી

તેનો ઉપયોગ પેટની સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.

MORE  NEWS...

દવાનો નહી, દબાણનો જાદું! જે ગણતરીની મિનિટોમાં આપે છે દર્દથી રાહત

ફાયદો જ ફાયદો: દરરોજ 15 હજારની આવક, શાકભાજીની ખેતીએ રૂપિયાવાળા કરી દીધા

આ ખેડૂત તુર્કીમાંથી લાવ્યો બાજરીના નવા બિયારણ, 4 ફુટ લાંબા થાય છે ડુંડા

તે સ્વાદમાં મીઠી અને સ્વભાવે ઠંડું હોય છે.

આ ઔષધિ તુલસીના છોડ જેવી જ ગુણકારી હોય છે.

ઇસબગૂલમાં પ્રકારની ખાસ ભૂકી જોવા મળે છે.

આનાથી અનેક ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે.

તેનું પાણી પીવાથી કબજિયાત મટે છે.

MORE  NEWS...

સર્પદંશ પછી આ કરી ભૂલ તો આવશે મોત, આટલું ધ્યાન રાખો

શું તમારું બાળક અભ્યાસમાં નબળું અને યાદશક્તિ ઓછી છે? તો આ ઉપાય અપનાવો

ગામડાઓમાં મળતું આ નાનું ફળ, કેન્સર અને હૃદયરોગ જેવી બીમારીથી રાહત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.