વિટામીન A અને C, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોલેટ એ મહત્વના પોષક તત્ત્વો છે જે ભીંડામાં પુષ્કળ પ્રમાણમાં મળી શકે છે.
તે રહેલ ફાઇબર પાચનમાં મદદ કરે છે અને કબજિયાતને અટકાવે છે.
ભીંડામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવું અનુભવ કરાવે છે, જે તમારા એકંદર કેલરીના વપરાશને ઘટાડે છે અને તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
MORE
NEWS...
ડોમેસ્ટિક ફ્લાઈટમાં તમે કેટલો દારુ સાથે લઈ જઈ શકો?
શરીરમાં જો આટલા લક્ષણો જોવા મળે તો સમજી જજો તમને કેન્સર છે
ગોરા હાથમાં મૂકો માતાજીના નામની મહેંદી, નવરાત્રી માટે આ છે લેટેસ્ટ ડિઝાઇન્સ
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.