રાહુ-કેતુ બદલશે ચાલ, આ રાશિઓએ સાવધાન રહેવું!

વૈદિક જ્યોતિષમાં રાહુ-કેતુને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.

રાહુ-કેતુ 28 ઓક્ટોબરે ગોચર કરશે: પંડિત નંદકિશોર મુગદલ

રાહુ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

MORE  NEWS...

દિવાળી બાદ વૈભવનો ગ્રહ શુક્ર કરશે સ્વરાશિમાં ગોચર, આ રાશિઓનું વધશે બેન્ક-બેલેન્સ, ચમકશે ભાગ્ય

2025 સુધી પોતાની રાશિમાં રહેશે શનિદેવ, આ રાશિને બનાવશે ધનવાન; ચમકશે કરિયર

ગૃહ કલેશથી છુટકારો મેળવવા માંગો છો તો કરો આ 5 વાસ્તુ ઉપાય, પરિવારમાં વધશે પ્રેમ

ત્યાં કેતુ  કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

મીન રાશિના જાતકોને આત્મવિશ્વાસમાં કમી આવશે.

વેપારમાં ધન રોકાણ કરવાથી ધનહાનિ થઇ શકે છે.

કન્યા રાશિમાં નોકરિયાત લોકોનું અચાનક ટ્રાન્સફર થઇ શકે છે.

ખોટી સંગતમાં પડવાથી સમાજમાં માન પ્રતિષ્ઠા ઘટી શકે છે.

સ્વાસ્થ્ય પર ધ્યાન નહિ આપો તો હોસ્પિટલના ચક્કર લગાવવું પડી શકે છે.

MORE  NEWS...

દિવાળી બાદ વૈભવનો ગ્રહ શુક્ર કરશે સ્વરાશિમાં ગોચર, આ રાશિઓનું વધશે બેન્ક-બેલેન્સ, ચમકશે ભાગ્ય

2025 સુધી પોતાની રાશિમાં રહેશે શનિદેવ, આ રાશિને બનાવશે ધનવાન; ચમકશે કરિયર

ગૃહ કલેશથી છુટકારો મેળવવા માંગો છો તો કરો આ 5 વાસ્તુ ઉપાય, પરિવારમાં વધશે પ્રેમ