વિરાટ કોહલીએ સદી માર્યા બાદ સોરી કેમ કહ્યું?

WC 2023 ની મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું.

વિરાટ કોહલીની સદીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોહલીએ 97 બોલમાં 103 રનની અણનમ ઇનિંગ રમી હતી.

કોહલીને આ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પણ સારી ઈકોનોમી સાથે બોલિંગ કરી હતી.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

તેણે 10 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી.

POTM કોહલીને મેચ બાદ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

જાડેજા પાસેથી આ એવોર્ડ ચોર્યા પછી તમને કેવું લાગે છે?

કોહલીએ POTM એવોર્ડની ચોરી કરવા બદલ જાડેજાને માફી માંગી હતી.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ