સમસ્યા અનેક-ઉપાય એક: અર્જુનની છાલ રામબાણ ઇલાજ

અર્જુન વૃક્ષની છાલને આયુર્વેદિક ઔષધ માનવામાં આવે છે.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે.

તે ચેપ, ગળામાં દુખાવો, શરદી અને ઉધરસ જેવા રોગોને મટાડે છે.

કોલેસ્ટ્રોલ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો અર્જુનની છાલવાળી ચા પીવો.

હાર્ટ એટેકના દર્દીઓએ દરરોજ અર્જુનની છાલનું સેવન કરવું જોઈએ.

MORE  NEWS...

રુદ્રાક્ષ અને તેના છોડ જો મફતમાં જોઈએ તો આ ભાઈનો સંપર્ક કરો

કડવા કારેલાની ખેેતીથી મળશે મીઠી આવક, ખેડૂતે મેળવ્યો ઓછા ખર્ચે જોરદાર નફો

ચમકશે ચહેરો અને પાછા આવશે માથાના વાળ, ડેંગ્યુમાં પણ કારગર છે આ ફળના પાન

તેના પાન અને છાલ પેટનો ખરાબો સાફ કરે છે.

તે પેટના ગરમ ગેસને ઠંડક આપે છે અને મોઢાના ચાંદાને અટકાવે છે.

તે દવા લીધા વિના કુદરતી રીતે લોહીને પાતળું કરે છે.

હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો પણ તેનું સેવન કરી શકે છે.

તે ટર્મિનલિયા અર્જુન તરીકે ઓળખાય છે: આયુર્વેદિક ડો.બ્રજેશ કુલપરીયા

MORE  NEWS...

આ સોનું બન્યું ગામડાના લોકોની પહેલી પસંદ, માર્કેટમાં આવ્યો નવો ટ્રેન્ડ

ખેતી સાથે આ વ્યવસાય ઉત્તમ, આવક સાથે અનેક ફાયદા

આ દશેરાએ સસ્તા ભાવે મળશે PM મોદીને ભાવતા ગાંઠિયા

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.