આ ખાસ ચાથી ગળાની સમસ્યા દૂર થશે

ખાસ તુલસી ચા સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

તુલસીની ચા પીવાથી ગળામાં ખરાશ, કફ અને ઉધરસ જેવી સમસ્યા થતી નથી.

તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

MORE  NEWS...

ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે, આ 5 જાદુઇ ફૂડ્સ ખાવા લાગો

હોમીયોપેથિક દવામાં દારૂ હોય છે, તો નશો કેમ નથી ચઢતો? નિષ્ણાતે કંઈક આવું કહ્યું

ભરાવદાર દાઢી અને મૂછ છે પુરુષોના ચહેરાની શાન, આવી રીતે મેળવો જબરદસ્ત બિઅર્ડ લૂક

તુલસીની ચા તુલસીના પાવડરમાંથી બનાવવામાં આવે છે.

આ માટે તુલસીના પાન તોડીને ચાર-પાંચ દિવસ તડકામાં સૂકવી દો.

તેને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો.

તમે આ પાવડરને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

પિત્તળના વાસણમાં ચા બનાવવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે.

તુલસીની ચા સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે પીવામાં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.

MORE  NEWS...

શિયાળામાં શરદી-ખાંસી, તાવ સહિત અનેક બીમારી ખતમ કરી દેશે આ છોડ

વખણાય છે અહીંની મીઠી જલેબી સાથે ફાફડાનો ચટાકેદાર સ્વાદ

ફૂલ બોડી ચેકઅપ કરાવવાની કોઈ જરૂર નથી? હેલ્થ કોન્શિયસ લોકોને ડૉક્ટરે આપી આવી સલાહ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.