ચંદ્રગ્રહણ બદલશે આ રાશિઓની કિસ્મત!

વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે લાગશે.

આ ગ્રહણ રાત્રે 1 વાગ્યાને 5 મિનિટ પર લાગશે અને 2 વાગ્યાને 25 મિનિટ પર ખતમ થશે 

આ ગ્રહણ કેટલીક રાશિની કિસ્મત બદલી નાખશે: પંડિત સંજય ઉપાધ્યાય

MORE  NEWS...

વેપારના દાતા બુધ કરશે રાશિ પરિવર્તન, આ જાતકોનું વધશે બેન્ક બેલેન્સ; ચમકશે કરિયર

દિવાળી પર આ રાશિઓ પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી, ખુલી જશે ભાગ્યના બધા દરવાજા

એક વર્ષ બાદ શુક્ર બનાવી રહ્યો 'નીચભંગ રાજયોગ', આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

મિથુન રાશિના લોકો આ ગ્રહણ ધન લાભ આપશે.

ધનમાં વૃદ્ધિ અને રોજગારના નવા અવસર મળશે.

કર્ક રાશિના લોકોને આ ગ્રહણ સુખ, સમૃદ્ધિ આપશે.

વૃશ્ચિક રાશિના લોકોનો ખરાબ સમય સમાપ્ત થશે.

પરિવારમાં ખુશી આવશે અને નોકરીમાં પ્રગતિના યોગ છે.

અટકેલું ધન મળશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

વેપારના દાતા બુધ કરશે રાશિ પરિવર્તન, આ જાતકોનું વધશે બેન્ક બેલેન્સ; ચમકશે કરિયર

દિવાળી પર આ રાશિઓ પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી, ખુલી જશે ભાગ્યના બધા દરવાજા

એક વર્ષ બાદ શુક્ર બનાવી રહ્યો 'નીચભંગ રાજયોગ', આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ