25 કે 26, ક્યારે ઉજવવામાં આવશે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી?

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે. 

બજારોમાં નવા નવા સામાન પણ આવવા લાગી ગયા છે. 

પરંતુ સવાલ એ છે કે જન્માષ્ટમી ક્યારે છે. 

MORE  NEWS...

26 ઓગસ્ટથી આ રાશિઓને મળશે બધા સુખ, સેનાપતિ મંગળ કરશે કલ્યાણ

નાગપંચમી પર બની રહ્યો ગ્રહોનો અદભુત સંયોગ, વૃષભ સહિત 5 રાશિઓ પર મહેરબાન થશે ભગવાન શિવ

રક્ષાબંધન પહેલા સૂર્ય કરશે સ્વરાશિમાં પ્રવેશ, ચમકશે આ રાશિઓનું ભાગ્ય

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામે જણાવ્યું, 

26 ઓગસ્ટ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. 

આ દિવસે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા સંયોગ બની રહ્યા છે. 

એમાં સર્વાર્થ અને અમૃત સિદ્ધિ યોગ જેવા યોગ બની રહ્યા છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

26 ઓગસ્ટથી આ રાશિઓને મળશે બધા સુખ, સેનાપતિ મંગળ કરશે કલ્યાણ

નાગપંચમી પર બની રહ્યો ગ્રહોનો અદભુત સંયોગ, વૃષભ સહિત 5 રાશિઓ પર મહેરબાન થશે ભગવાન શિવ

રક્ષાબંધન પહેલા સૂર્ય કરશે સ્વરાશિમાં પ્રવેશ, ચમકશે આ રાશિઓનું ભાગ્ય