ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાથી શું થાય છે?

વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલુન કરવું જરૂરી હોય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કાંટાવાળા છોજ લગાવવું યોગ્ય નથી. 

કાંટાવાળા છોડને ઘરે લગાવવું શુભ નથી.

ઘરની અંદર કેક્ટસ જેવા છોડ ભૂલથી પણ ન લગાવવા જોઈએ.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

કાંટાવાળા છોડ નેગેટિવ એનર્જીથી ભરપૂર હોય છે. 

જેના ઘરમાં કાંટાવાળા છોડ હોય છે ત્યાં હંમેશા શત્રુઓનો ડર બનેલો રહે છે. 

કાંટાવાળા છોડને ઘરે લગાવવાથી સભ્યોના મનમાં ભય બનેલો રહે છે.

તેથી, વાસ્તુ શાસ્ત્રમાં ઘરની અંદર કાંટાવાળા છોડ લગાવવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. 

ઘરમાં છોડ લગાવતા પહેલાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા