અધિક માસની અમાસ પર આ રાશિઓ થશે મોટા લાભ

16 ઓગસ્ટ, બુધવારે અધિક માસની અમાસ છે. આ 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.

આ વખતે અમાસની તિથિ 15 ઓગસ્ટના રોજ બપોરે 12.42 વાગ્યે લાગશે અને 16 ઓગસ્ટ બપોરે ખતમ થઇ જશે.

અધિક માસ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિધાન છે. અનાથી પુણ્ય મળે છે અને પાપ દૂર થાય છે.

ચાલો જાણીએ કે અમાસના દિવસે કઈ રાશિના લોકોને લાભ થઈ શકે છે.

વૃષભ:  કામમાં સફળતા મળશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. શત્રુઓ પર વિજય મેળવી શકો છો. વાદવિવાદથી દૂર રહેવું યોગ્ય રહેશે.

કન્યા:  વેપાર કરતા લોકોને વધુ નફો મળી શકે છે. નોકરીયાત લોકોને સહકર્મીઓનો સહયોગ મળશે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો.

તુલા:  પ્રમોશન મળી શકે છે. તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થવાની સંભાવના છે. લગ્નની પુષ્ટિ થઈ શકે છે. ધનલાભ પણ થશે.

વૃશ્ચિક: વેપારીઓને કોઈ મોટી ડીલ મેળવી શકે છે. કર્મચારીઓ તેમના કામ સમયસર પૂર્ણ કરશે. પિતા તરફથી પૈસા મળવાની સંભાવના

કુંભ:  વેપારી લોકો માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વાસ મજબૂત રહેશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)