શહીદ મહિપાલસિંહ વાળા

અમદાવાદના 27 વર્ષના મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયા 

15મી ઓગસ્ટ 1996માં શહીદ મહિપાલસિંહ વાળાનો જન્મ થયો હતો

મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના મહિપાલસિંહ અમદાવાદમાં સ્થાઈ થયા હતા

મહિપાલસિંહ તેમના પત્નીના સીમંત પ્રસંગ બાદ ડ્યુટી પર પરત ફર્યા હતા

4 ઓગસ્ટ એટલે કે પોતાના જન્મદિવસના 10 દિવસ પહેલા મહિપાલસિંહ શહીદ થયા

મહિપાલસિંહના પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા

બાળપણથી જ મહિપાલસિંહ મા ભારતીની સેવાના સપના જોતા હતા

મહિપાલસિંહ વાળા ધોરણ-12 પાસ કર્યા બાદ ભારતીય સેનામાં જોડાયા હતા

છેલ્લે 4 ઓગસ્ટના રોજ પરિવાર સાથે મહિપાલસિંહ વાળાએ વાત કરી હતી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મહિપાલસિંહે શહીદી વહોરી

વધુ વેબ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો