જામનગરના સ્વાદિષ્ટ ઘૂઘરા હવે અમદાવાદમાં, લોકોની લાગે છે લાંબી લાઈનો

જામનગરના સ્વાદિષ્ટ ઘૂઘરા હવે અમદાવાદમાં, લોકોની લાગે છે લાંબી લાઈનો

ચાંદલોડિયા વિસ્તારમાં કપિલના ઘૂઘરા જે વર્ષોથી જામનગરી ઘૂઘરા માટે પ્રખ્યાત છે.

વર્ષોથી ઘૂઘરા વેચતી આ પેઢી રોજના 1,500થી 2,000 નંગ જેટલા ઘૂઘરા વેચે છે. 

કપિલના ઘૂઘરા ખાવા માટે લોકો લાંબી લાઈનો લગાવે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ઉલ્લેખનીય છે કે, તેઓના માતા-પિતા પણ તેમના વ્યવસાયમાં મદદરૂપ થઈ રહ્યા છે.

તેમનો ધ્યેય એક નાનકડા બિઝનેસથી શરૂઆત કરી મોટા બિઝનેસ સુધી પહોંચવાનો હતો, જે આજે સફળ થયો છે.

પહેલાં તેઓ ટેબલ પર ઘૂઘરા વેચતા હતા, જેની કમાણી આજે લાખોમાં પહોંચી ગઈ છે. 

માત્ર ધોરણ 10 ભણેલો વ્યક્તિ આજે રોજના 1,500થી 2,000 નંગ ઘૂઘરા વેચી રહ્યો છે. 

અહીંની ખાસ વાત તો એ છે કે, જો ગ્રાહકને અનુકૂળ ન આવે અને જરૂરી ટેસ્ટ ન મળે તો પૈસા પાછા આપવાની શરત પણ રાખે છે.

આની પસંદગીનું કારણ ઘુઘરા સાથે આપવામાં આવતી ખજૂર, કોથમીર અને મરચાંની ચટણી છે, જેનો ટેસ્ટ અદ્ભુત હોય છે.

સાથે ઘૂઘરાની અંદર બાફેલા બટાકાના માવામાં મીઠું, મરચું અને ગરમ મસાલો નાખીને બનાવવામાં આવે છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા