અનંત-રાધિકાના લગ્નનું શાહી મેન્યૂ કાર્ડ, પીરસાશે 2500 વાનગીઓ

12 જુલાઈ, 2024 ના રોજ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંતનો શાહી લગ્ન સમારોહ યોજાશે.

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નવી વહુ બનશે અને અનંત અને તેના લગ્ન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અનંત રાધિકાના લગ્નમાં દેશ-વિદેશના ફેમસ લોકો હાજરી આપશે અને આ લગ્નનું રોયલ મેનુ હવે સામે આવ્યું છે.

અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં મહેમાનો માટે 2500 જેટલી વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

MORE  NEWS...

Gardening: કુંડામાં પણ એકદમ પરફેક્ટ ગુલાબ ખીલશે, આ જગ્યાએ મૂકી દો છોડ

કઢી બનાવતી વખતે મીઠું ક્યારે નાંખવું જોઇએ? 80% લોકો કરે છે આ એક ગરબડ

વરસાદના કારણે લોટ-ચોખામાં કીડીઓ ચડવા લાગી છે? ડબ્બામાં નાંખી દો આ મસાલો

આ વાનગીઓ તૈયાર કરવા માટે વિદેશમાંથી 10 થી વધુ શેફ ભારત આવ્યા છે.

વાનગીઓમાં વારાણસીની પ્રખ્યાત ચાટ, ઈન્દોરના પ્રખ્યાત કુલ્ફી ફાલુદા, ગરાડુ ચાટ, મંગલેટ, કેસર ક્રીમ વડા, મદ્રાસની ફિલ્ટર કોફી અને યુરોપિયન અને ઈટાલિયન વિશેષતાઓ હશે.

લગ્નમાં આવનાર મહેમાનોને અંબાણી પરિવાર ખાસ રિટર્ન ગિફ્ટ પણ આપશે.

કહેવાય છે કે મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે કરોડો રૂપિયાની ઘડિયાળ આપવામાં આવશે.

અનંત અને રાધિકાના લગ્ન સમારોહ 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.

MORE  NEWS...

આ ગોળમટોળ શાકભાજી પોષક તત્ત્વોની છે ફેક્ટરી! નસેનસમાં ભરી દેશે તાકાત

Recipe: ભીંડાનું શાક ચીકણું બને છે? આ ટ્રિકથી એકદમ છુટ્ટું અને ક્રિસ્પી બનશે

સવારે ઉઠતાવેંત આ 2 વસ્તુ ફાંકી જાવ, ગેસ-એસિડિટીની ગોળી લેવાની નહીં પડે જરૂર