તૂટી પડો..! માત્ર 20 રુપિયામાં અનલિમિટેડ ભોજન
ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે 'માં અન્નપૂર્ણા ભોજનાલય' આવેલું છે.
Click Here
અહીં રોજ આશરે 1 હજાર ભૂખ્યા લોકોનું પેટ ઠારવામાં આવે છે.
Click Here
અહીં સવારના 11થી બપોરના 2 વાગ્યા સુધી વીસ રુપિયામાં ભોજન આપવામાં આવે છે.
Click Here
આ ભોજનાલયમાં લોકોને માત્ર 20 રુપિયામાં અનલિમિટેડ ભોજન અપાય છે.
Click Here
અહીં તમે માત્ર 5 રુપિયામાં શાહી ખીચડીની પણ મજા માણી શકો છો.
Click Here
આ સાથે અહીં પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે.
Click Here
તહેવારના દિવસોમાં અહીં ફરસાણ અને મીઠાઈ પણ રાખવામાં આવે છે.
Click Here
છેલ્લા દોઢ વર્ષથી લોકો આ જગ્યાએથી ભોજનનો લાભ લઈ રહ્યા છે.
Click Here
સાંજે પણ અહીં કુલ 600 જેટલા લોકો માટે શાહી ખીચડી બનાવવામાં આવે છે.
Click Here
અહીંની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ભોજન પીરસવાની સેવા આપે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...