રોહિતને ભારે પડશે જુગાર? નંબર 4 પર શ્રેયસનું કેવું છે પ્રદર્શન?

પીઠની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે શ્રેયસ અય્યર.

અય્યર ભારતીય ટીમનો નંબર 4 પરનો મજબૂત બેટ્સમેન છે.

શ્રેયસ ઐય્યરે વનડેમાં ચોથા નંબર પર 20 મેચ રમી છે.

આ દરમિયાન 20 ઇનિંગ્સમાં તેણે 805 રન બનાવ્યા છે.

શ્રેયસ અય્યરે અહીં 47.35ની એવરેજથી રન બનાવ્યા છે.

અય્યરે અહીં 2 સદી અને 6 અડધી સદી ફટકારી છે.

અહીં બેટિંગ કરતી વખતે અય્યરનો સ્ટ્રાઈક રેટ 94.37 રહ્યો છે.

ચોથા નંબર પર અય્યરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 113 રન નોટઆઉટ રહ્યું  છે.

શ્રેયસ અય્યરે ચોથા નંબર પર 90 ચોગ્ગા અને 12 છગ્ગા પણ ફટકાર્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો